રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માંગ અશોક ગેહલોત દ્વારા કરવામાં આવી છે. વડોદરામાં જાહેર કાર્યક્રમમાં કોગ્રેસના નેતા ભરતસિંહ...
શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આવતા સપ્તાહે કોલંબો પરત ફરી શકે છે. દેશમાં જબરદસ્ત આર્થિક અને રાજકીય કટોકટી અને તેમની સામેના વિદ્રોહ વચ્ચે તેમને જુલાઈમાં...
ભગવાન કૃષ્ણની જન્મજયંતિ ‘કૃષ્ણ-જન્માષ્ટમી’નો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે. દેશના કેટલાક ભાગોમાં આજે જ્યારે કેટલાક ભાગોમાં આવતીકાલે તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ સમય દરમિયાન પરંપરાઓ...
એક તરફ ભારત આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી હતી ત્યારે અમુક વ્યક્તિઓ જાણી જોઈને ભારતની ગરિમા અને ભારતની લાગણી સમાન રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા હોય...