Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking NewsOther

ભરૂચ જિલ્લાની પ્રજાને હવે મોબાઇલ કે વાહનચોરીની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન નહીં આવવું પડે, E-FIRનો પ્રારંભ

ભરૂચ જિલ્લાની પ્રજાને હવે મોબાઇલ કે વાહનચોરીની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન નહીં આવવું પડે, E-FIRનો પ્રારં

 

ગાંધીનગર એન.એફ.એસ.યુ.માં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આજે શનિવારે ઈ-એફ.આઈ.આર.નો પ્રારંભ કરાવ્યો હતો. જે ઈ-એફ.આફ.આરનો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં એસ.પી.ઓફીસ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડાએ આ ઈ-એફ.આઈ.આર. અંગે માહિતી આપી હતી. જેઓએ ભરૂચ જિલ્લા અને રાજયમાં છાશવારે મોબાઈલ અને વાહનોની ચોરીની ઘટનાઓ બનતી હોય છે. અંગે ઇ- એફ.આઈ.આર.માં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરાવી શકશે.

આમાં માત્ર વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને આ ઓનલાઈન ફરિયાદ અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને ઈમેલ તો SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ પણ જેતે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.જો 72 કલાકમાં તેના નિકાલ ન થાય તો પેન્ડિંગ હોવા અંગેનો ઈમેલ પણ તરત જ પોલીસ અધિકારીઓને કરવામાં આવશે અને ત્યારબાદ 120 કલાક બાદ અરજી તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવશે. મોડું થયું હશે તો પોલીસ કર્મચારીઓ જવાબ આપવો પડશે.

Related posts

ભરુચ: જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ- મુકામે SSC અને HSC સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા બિલ્ડીંગના સ્થળ સંચાલક તથા વહીવટી કર્મચારીઓની માર્ગદર્શક મીટીંગ યોજાઈ

bharuchexpress

ભરૂચ ખાતે ડી.એલ.એેફ.સી ( ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમિટિ )ની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી

bharuchexpress

ભરૂચના બંબાખાના વિસ્તારની લલ્લુભાઇની ચાલના એક મકાનમાં અચાનક ગેસ બોટલ લાઈનમાં લીકેજ જતા થયેલ ભડકાથી એક મહિલા દાઝી હતી.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़