Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

સમસ્ત જૈન સમાજ અંકલેશ્વર અને ભાજપ મીડિયા સેલ દ્વારા પશ્ચિમ બંગાળના ટી.એમ.સીના સાંસદે જૈન સમાજ પર અભદ્ર ટિપ્પણી કરવાના મુદ્દે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે સમસ્ત જૈન સમાજના આગેવાનો અને ભાજપ મીડિયા સેલના સભ્યો દ્વારા એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના ટી.એમ.સીના સાંસદ મહુઆ મોઈત્રાએ સંસદમાં જૈન સમાજના દીકરા-દીકરીઓ પરિવારથી છુપાઈને નોનવેજનું સેવન કરતાં હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે જેને અભદ્ર ટીપ્પણી કરતા જૈન સમાજ અપમાન કરતાં લાગણીઓ દુભાઈ હોવાના પણ આક્ષેપ કરાયા છે ત્યારે આ ટી.એમ.સીના સાંસદ જૈન સમાજની જાહેરમાં માફી માંગે અને સાંસદ તરીકેનું રાજીનામું આપે તેવી માંગ કરી છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જૈન સમાજ આગેવાન હેમંત શાહ, જનક શાહ સહીત ભાજપના આગેવાનો મીડિયાસેલના સભ્યો અને જૈન સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ જિલ્લામાં દારૂની ભઠ્ઠીઓનો નાશ કરાયો, બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસની કાર્યવાહી

bharuchexpress

વાગરા તાલુકાના કડોદરા ગામે ગામ પંચાયત માં ગામ સભાની કડોદરા ગામ લોકો ને જાન નથી કરવા માં આવી કડોદરા ગામ ના લોકો આક્ષેપો

bharuchexpress

અંકલેશ્વરની સજ્જન ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ:બે કામદારોને ઇજાઓ થતા સરવાર હેઠળ ખસેડાયા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़