Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ ખાતે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે યોજાનારો જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ

 

આગામી ૨૬ મી જાન્યુઆરી – ૨૦૨૨ ને બુધવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે થનાર છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે. ઉજવણીના ભાગરૂપે મંત્રીના વરદહસ્તે ધ્વજવંદન, સલામી, રાષ્ટ્રગાન, પરેડનું નિરીક્ષણ, પ્રાસંગિક ઉદબોધન તેમજ વૃક્ષારોપણ યોજાશે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ અને ૧૧ ની વચ્ચે આવેલ ગટરમાં રીક્ષા ખાબકી : મુસાફરોનો બચાવ.

bharuchexpress

ભરુચ: જિલ્લામાં ૧૨ મી માર્ચના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે

bharuchexpress

અજાણી વ્યક્તિએ તાજા જન્મેલા શિશુને કમ્પાઉન્ડ વોલ પાસે મૂકી પલાયન..

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़