Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વર: અંદાડા ગામ સેવા સેતુ કાયૅકમ રાખવામાં આવેલો હતો જેમાં લાભાર્થીઓ લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા

અંકલેશ્વર તાલુકાના જિલ્લાના ગામડાઓમાં સરકારી યોજનાઓ તેમજ લાભાર્થીઓને લાભ મળી રહે એ હેતુસર ગુજરાત સરકારના અભિગમ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન આજરોજ વંડા ગામ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં વિવિધ યોજનાઓના લગતા દસ્તાવેજી પુરાવો અંકલેશ્વર મામલતદાર કચેરીના અધિકારીઓ હાજર રહી આ કાર્યક્રમને ધ પરથી સુધી યોજના પહોંચે તે હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કિરીટ પરમાર, મામલતદાર અલ્પેશ પરમાર ભરતભાઈ પટેલ રાજેશ પુરોહિત સહિત મળતા કચેરીનો સ્ટાફ તેમજ ભાજપ જનતા પાર્ટી ના રાજકીય આગેવાનો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

 

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

 

Related posts

સુરતથી દ્વારકા ધ્વજા રોહણ માટે જવા નીકળેલી આહિર સમાજની રેલીનું અંકલેશ્વરમાં સ્વાગત

bharuchexpress

ભરૂચ ઝાડેશ્વર રોડ પર આવેલી નીધી વિદ્યાભવન સ્કૂલ ખાતે 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

bharuchexpress

અંકલેશ્વરના કાપોદ્રાના યુવકની પ્રેમસંબંધની શંકાએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા; સાળા-બનેવીએ ખેતરમાં લઈ જઈ ચપ્પુના ઘા ઝીંક્યા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़