Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

નબીપુર પોલીસ સ્ટેશન ના પી.એસ. આઈ અને પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરી

સુરતથી ખાનગી બસમાં પોતાના વતન પરત ફરી રહેલા ૧૪૦ જેટલા મુસાફરોને બસ ડ્રાઈવર અને કંડકટરની ભુલના કારણે રસ્તામાં ઉતારી મુકેલ તેઓને નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે .એમ જાડેજા અને તેમના સ્ટાફ દ્વારા અટવાયેલા યાત્રીઓને ટીકીટના નાણા પરત કરાવી અને તેમને સહીસલામત પોતાના વતન પરત પહોંચાડવામાં માનવતા અને નૈતિક કર્તવ્ય નિભાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામા આવેલ એ બદલ લીટલ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ રીયાઝ પટેલદ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

 

 

Related posts

ભરૂચમાં જવેલર્સને ત્યાં ચોરી કરી ભાગેલા ચાર તસ્કરો પૈકી ત્રણને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યા

bharuchexpress

આમોદ ના સિમરથા ગામની ધન્ય ધરા પર ત્રિ – દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધર્મ પ્રેમીઓ દ્વારા ભાવભેર ઉજવણી કરવા મા આવી.

bharuchexpress

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલનો સપાટો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़