Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

નબીપુર પોલીસ સ્ટેશન ના પી.એસ. આઈ અને પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરી

સુરતથી ખાનગી બસમાં પોતાના વતન પરત ફરી રહેલા ૧૪૦ જેટલા મુસાફરોને બસ ડ્રાઈવર અને કંડકટરની ભુલના કારણે રસ્તામાં ઉતારી મુકેલ તેઓને નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે .એમ જાડેજા અને તેમના સ્ટાફ દ્વારા અટવાયેલા યાત્રીઓને ટીકીટના નાણા પરત કરાવી અને તેમને સહીસલામત પોતાના વતન પરત પહોંચાડવામાં માનવતા અને નૈતિક કર્તવ્ય નિભાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામા આવેલ એ બદલ લીટલ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ રીયાઝ પટેલદ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

 

 

Related posts

અંકલેશ્વર GIDCની અમલ લિમિટેડ નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ, મોટાભાગનો માલ-સામાન બળીને ખાખ

bharuchexpress

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા પાણીમાં 1 દિવસથી ફસાયેલા અસ્થિર મગજના યુવાનને રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ બચાવ્યો

bharuchexpress

ભરૂચના સાયકલિસ્ટોએ વિશ્વ શાંતિ માટે કરી 100 કિલોમીટર ની સાયકલ યાત્રા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़