Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

મર્હુમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર ખાતે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ

અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ હતું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વરમાં ઘણાં લાંબા સમયથી નિયમિત ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે ત્યારે અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ સહિતના આગેવાનોએ અંકલેશ્વરની પ્રતિન ચોકડીમાં ચાલતા ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ હતું.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ: વરેડિયા ખાતે એન.આર.આઇ. ગૃપ દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો.

bharuchexpress

મુંબઈમાં 60 માળની બિલ્ડિંગનાં 19 માં માળે લાગી ભીષણ આગ : કરી રોડ વિસ્તારમાં 60 માળના બહુમાળી બિલ્ડિંગમાં આગ, જીવ બચાવવા ગ્રિલ સાથે લટકેલી વ્યક્તિ નીચે પટકાઈ

bharuchexpress

પંજાબમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા રેલી નું આયોજન થયું.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़