Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

મર્હુમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર ખાતે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ

અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ હતું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વરમાં ઘણાં લાંબા સમયથી નિયમિત ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે ત્યારે અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ સહિતના આગેવાનોએ અંકલેશ્વરની પ્રતિન ચોકડીમાં ચાલતા ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ હતું.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે ત્રણ બેટરી ચોરોને દબોચ્યાં

bharuchexpress

ભરુચ: કોરોના સામે વધુ સુરક્ષા માટે જિલ્લામાં તા.૧૦ જાન્યુઆરીથી પ્રીકોશન ડોઝ આપવાની શરૂઆત થશે

bharuchexpress

અંકલેશ્વર પંથકમાં મુખ્ય માર્ગો પર પશુઓએ અડિંગો જમાવતા હાલાકી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़