Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

14 નવેમ્બર પંડિત જવહરલાલ નેહરુ ની જન્મ જયંતિ નિમિતે આર્યા લેબર યુનિટી દ્વારા બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ 14 નવેમ્બર પંડિત જવાહરલાલ નેહરૂ ના જન્મદિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંગઠન આર્યા લેબર યુનિટી દ્વારા ભરૂચ કસક વિસ્તારમાં આવેલા રોકડીયા હનુમાન મંદિર માં નાના બાળકો માટે કેક કાપી નાના બાળકોને ભોજન ગ્રહણ કરાવી પંડિત જવાહરલાલ નહેરુ તથા બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંગઠન ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રીતિ રાજ શર્મા ગુજરાત પ્રદેશ કોષાધ્યક્ષ જગન શર્મા. ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબેન શર્મા તેમજ ભરૂચ જીલ્લા મહામંત્રી સકિના અબ્બાસ ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ: જિલ્લાના સમગ્ર મહેસુલ વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્‍યકિતઓના એકી સાથે કોઇ પણ જગ્‍યાએ ભેગા થઈ કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મુકાયો

bharuchexpress

ભરુચ: જિલ્લા આયોજન મંડળ ભરૂચની કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

bharuchexpress

અંક્લેશ્વરના હાઇવે પર બે દિવસથી ટ્રાફિક જામ થતાં પોલીસ દોડતી થઇ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़