Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ઝઘડિયાના ચંદેરીયા ખાતે બિરસા મુડાંની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે

ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે આગામી ૧૫ મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે ઝઘડિયા મતવિસ્તારના ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા ૧૫ મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. ધારાસભ્યના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવાનો કાર્યક્રમ યોજાશે. બિરસા મુંડા સ્ટેચ્યુના અનાવરણનો કાર્યક્રમ ચંદેરીયા વ્હાઈટ હાઉસ ખાતે રાખવામાં આવ્યો છે અને વ્હાઈટ હાઉસના સંકુલમાં સ્ટેચ્યુની સ્થાપના કરવામાં આવશે તેમ ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા જણાવાયું હતું.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ચંદેરીયા ગામની સીમમાં અજાણ્યા શખસો દ્વારા કેમિકલ વેસ્ટનો નિકાલ

bharuchexpress

ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલના હસ્તે શહેરના વોર્ડ નં.3, 5 અને 7માં આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમિક કાર્ડનું વિતરણ કરાયું હતું

bharuchexpress

પંજાબમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા રેલી નું આયોજન થયું.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़