



મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યન ખાનની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં આર્યન ખાનને રાહત મળી છે
ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના 26 દિવસ બાદ હાઈકોર્ટે જામીન મંજુર કરવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન NCBના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જામીનનો જોરદાર વિરોધ કર્યો હતો.