Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

કંબોડીયા ગામે વીજલાઇનમાં શોર્ટસર્કિટથી શેરડી બળીને ખાખ

નેત્રંગના કંબોડીયા ગામે વીજલાઇનમાં શોક સર્કિટ થતાં થવાથી ખેડુતની સાડા ત્રણ એકર શેરડીનો પાક બળીને ખાખ થઇ જતાં ખેડુતને આર્થિક નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે. કંબોડીયા ગામના ખેડુત કનુ પટેલ પોતાની ત્રણ એકર જમીનમાં શેરડીના પાકનું રોપાણ કર્યુ હતું. દિવાળી બાદ થોડાં જ સમયમાં શેરડી કટીંગ થવાની હતી. આ ખેડૂતના ખેતરમાંથી દ.ગુજરાત વીજ કંપનીના વીજપુરવઠો પસાર કરવા માટેની વીજલાઇન પસાર થાય છે. એકાએક વીજલાઇનમાં શોક સર્કિટ થવાથી આગ ઉભી શેરડીમાં પડતા શેરડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો.બનાવની જાણ થતા ગામલોકો એ જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ખેડુતને ખાતર, બિયારણ અને ખેતમજૂરી માથે પડતા ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આર્થિક નુકસાન થયાં ખેડૂતે વળતરની માંગણી કરી હતી.

 નેત્રંગના કંબોડીયા ગામે વીજલાઇનમાં શોક સર્કિટ થતાં થવાથી ખેડુતની સાડા ત્રણ એકર શેરડીનો પાક બળીને ખાખ થઇ જતાં ખેડુતને આર્થિક નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે. કંબોડીયા ગામના ખેડુત કનુ પટેલ પોતાની ત્રણ એકર જમીનમાં શેરડીના પાકનું રોપાણ કર્યુ હતું. દિવાળી બાદ થોડાં જ સમયમાં શેરડી કટીંગ થવાની હતી. આ ખેડૂતના ખેતરમાંથી દ.ગુજરાત વીજ કંપનીના વીજપુરવઠો પસાર કરવા માટેની વીજલાઇન પસાર થાય છે. એકાએક વીજલાઇનમાં શોક સર્કિટ થવાથી આગ ઉભી શેરડીમાં પડતા શેરડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો.બનાવની જાણ થતા ગામલોકો એ જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ખેડુતને ખાતર, બિયારણ અને ખેતમજૂરી માથે પડતા ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આર્થિક નુકસાન થયાં ખેડૂતે વળતરની માંગણી કરી હતી.

નેત્રંગના કંબોડીયા ગામે વીજલાઇનમાં શોક સર્કિટ થતાં થવાથી ખેડુતની સાડા ત્રણ એકર શેરડીનો પાક બળીને ખાખ થઇ જતાં ખેડુતને આર્થિક નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે. કંબોડીયા ગામના ખેડુત કનુ પટેલ પોતાની ત્રણ એકર જમીનમાં શેરડીના પાકનું રોપાણ કર્યુ હતું. દિવાળી બાદ થોડાં જ સમયમાં શેરડી કટીંગ થવાની હતી. આ ખેડૂતના ખેતરમાંથી દ.ગુજરાત વીજ કંપનીના વીજપુરવઠો પસાર કરવા માટેની વીજલાઇન પસાર થાય છે. એકાએક વીજલાઇનમાં શોક સર્કિટ થવાથી આગ ઉભી શેરડીમાં પડતા શેરડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો.બનાવની જાણ થતા ગામલોકો એ જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ખેડુતને ખાતર, બિયારણ અને ખેતમજૂરી માથે પડતા ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આર્થિક નુકસાન થયાં ખેડૂતે વળતરની માંગણી કરી હતી.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ

Related posts

ભરૂચના રહડપોર ગામે સરપંચ તેમજ એક જ સભ્યની ઉપસ્થિત સાથે ગ્રામસભા યોજાઈ: પાણી, ગટર વ્યવસ્થા સહિતના મુદ્દાને પ્રાધાન્ય અપાયું

bharuchexpress

ભરુચ જીલ્લા ના તમામ તાલુકા મંડલ એ એકજુથ થઇ ને કાળી પટ્ટી ઘારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

bharuchexpress

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી..

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़